Spot 47

  • English
  • हिंदी
  • मराठी
  • ગુજરાતી

Deliverance of Aghasura

Krishna killed Aghāsura (the snake demon) who wanted to swallow Krishna along with His friends.

On the bank of the Yamuna, a massive snake demon named Aghāsura laid down, intending to devour all the boys, including Krishna and Balarāma. The snake demon expanded his body eight miles long. His body appeared like a mountain and his mouth like a cave. Approaching him, clapping their hands, the boys entered his mouth with their calves. To protect them, Krishna also entered. As soon as they entered, the demon swallowed them, and the demigods watching from above became distressed. Then Krishna expanded His form inside Aghāsura's stomach, stopping the demon's movements. In the blink of an eye, the demon's life-breath broke through his skull and left. With a glance, Krishna revived the boys and calves and brought them back to life, and they all came out of the demon's mouth unharmed.

The sinful mentality to do violence to others is represented by Aghāsura. This tendency must be removed in the path of devotion to Krishna.

अघासुर का उद्धार

कृष्ण ने अघासुर (सांप राक्षस) का वध किया जो कृष्ण को उनके दोस्तों के साथ निगलना चाहता था।

यमुना के तट पर अघासुर नाम का एक विशाल साँप राक्षस कृष्ण और बलराम सहित सभी लड़कों को निगलने के इरादे से बैठा था। सर्प राक्षस ने अपना शरीर आठ मील लम्बा फैला लिया। उसका शरीर पर्वत के समान तथा मुख गुफा के समान दिखाई देने लगा। उसके पास आकर, ताली बजाते हुए, लड़कों ने अपनी पिंडलियों के साथ उसके मुँह में प्रवेश किया। उनकी रक्षा के लिए कृष्ण भी प्रवेश कर गए। जैसे ही वे अंदर आये राक्षस ने उन्हें निगल लिया और ऊपर से देख रहे देवता परेशान हो गये। तब कृष्ण ने राक्षस की गतिविधियों को रोकते हुए अघासुर के पेट के अंदर अपना रूप बढ़ाया। पलक झपकते ही राक्षस के प्राण उसकी खोपड़ी को भेदकर निकल गए। कृष्ण ने एक नजर से ही बालकों और बछड़ों को जीवित कर दिया और वे सभी राक्षस के मुंह से सुरक्षित बाहर आ गए।

दूसरों पर हिंसा करने की पापी मानसिकता का प्रतिनिधित्व अघासुर करता है। कृष्ण भक्ति के मार्ग में इस प्रवृत्ति को दूर करना होगा।

अघासुराची सुटका

कृष्णने त्याच्या मित्रांसह कृष्णला गिळू पाहणाऱ्या अघासुराचा (साप राक्षस) वध केला.

यमुनेच्या तीरावर, अघासुर नावाचा एक मोठा सर्प राक्षस कृष्ण आणि बलरामासह सर्व मुलांना खाऊन टाकण्याच्या उद्देशाने बसला होता. सर्प राक्षसाने त्याचे शरीर आठ मैल लांब केले. त्याचे शरीर डोंगरासारखे आणि तोंड गुहेसारखे दिसू लागले. त्या मुलांनी त्याच्या जवळ जाऊन टाळ्या वाजवल्या आणि आपल्या बछड्यांसह त्याच्या तोंडात प्रवेश केला. त्यांच्या रक्षणासाठी कृष्णनेही प्रवेश केला. आत प्रवेश करताच राक्षसाने त्यांना गिळंकृत केले आणि वरून पाहणारे देवता व्यथित झाले. मग कृष्णने अघासुराच्या पोटात त्याचे स्वरूप विस्तारले, राक्षसाच्या हालचाली थांबवल्या. डोळे वटारून आले, राक्षसाचा प्राण-श्वास त्याच्या कवटीला भेदून निघून गेला. आपल्या नजरेने, कृष्णने मुले आणि बछड्यांना पुन्हा जिवंत केले आणि ते सर्व राक्षसाच्या तोंडातून सुरक्षित बाहेर आले.

इतरांवर हिंसा करण्याची पापी मानसिकता अघासुराने दर्शवली आहे. ही प्रवृत्ती कृष्णच्या भक्तीच्या मार्गाने काढून टाकली पाहिजे.

અઘાસુરનો ઉદ્ધાર

કૃષ્ણ અને તેમના સખાઓને ગળી જવા માગતા અજગરરૂપી અઘાસુરનો કૃષ્ણએ વધ કર્યો.

એક વાર યમુના કિનારે અઘાસુર નામનો વિરાટ અજગર કૃષ્ણ-બલરામ અને સખાઓને ગળી જવાના ઈરાદે ચૂપચાપ સૂઈ ગયો. આ અસુરે પોતાના શરીરને આઠ માઈલ સુધી ફેલાવ્યું હતું. તેનું શરીર પર્વત સમાન ભાસતું હતું અને મુખ તો જાણે મોટી ગુફા. ગોપબાળકો તાળીઓ પાડતા અઘાસુરના મુખને ગુફા સમજીને વાછરડાંઓ સાથે તેમાં પ્રવેશી ગયા. તેમને બચાવવા માટે કૃષ્ણએ પણ અઘાસુરના મુખમાં પ્રવેશવું પડ્યું. બધા પ્રવેશ્યા ત્યારે અઘાસુરે તેમને ગળી જવાનું શરુ કર્યું, એ જોઈને ઉચ્ચલોકના દેવતાઓ પણ ભયભીત થયા. પછી કૃષ્ણએ અઘાસુરના પેટમાં પોતાનું કદ વધારીને એ અસુરની તમામ કુચેષ્ટા નિષ્ફળ બનાવી. આંખના પલકારામાં અઘાસુરનું પ્રાણપંખેરું તેની ખોપડી ફાડીને ઊડી ગયું. પછી ફક્ત પોતાની અમી દૃષ્ટિ ફેરવીને કૃષ્ણએ સખાઓ તથા વાછરડાંના જીવમાં જીવ આણ્યો અને બધા અઘાસુરના મુખમાંથી સલામત રીતે બહાર આવી ગયા.

બીજાઓ પ્રત્યેની હિંસાત્મક મનોવૃતિનો પ્રતિનિધિ અઘાસુરુ છે. કૃષ્ણ તરફ લઈ જતાં ભક્તિ પંથમાં આગળ વધવા આવી મનોવૃતિ ત્યજવી જ રહી.

Address
  • Galtare, P.O. Hamrapur, Wada Taluka,
    District Palghar - 421 303,
    Maharashtra, India

Chat