Spot 27

  • English
  • हिंदी
  • मराठी
  • ગુજરાતી

Radha Shyamsunder Temple

Dukhi Krishna pleased Srimati Radharani through his devotional service. He was blessed with the deity manifested from Radha's heart.

Once, a devotee named Dukhi Krishna Dasa was sweeping the area of Seva-kunja as his regular service. His absorption and devotion in service pleased Srimati Radharani, who wanted to bestow her blessings on Dukhi Krishna. While sweeping the area one day, Dukhi Krishna found a divine anklet that belonged to Radharani, and Lalita devi appeared as a village girl to ask for it. Dukhi Krishna inquired whether he could directly give it to its owner. Then, Srimati Radharani personally appeared in front of him to receive it. He gave the anklet to Radharani. Radharani was so pleased with his selfless devotional service that She named him Shyamananda (one who pleases Radha), gifted a deity of Krishna that manifested directly from Her heart, and imprinted a tilaka mark from the anklet on his forehead. Deity is called Lalla Laali Ji and placed on the left of the main altar. Whoever takes darshan of these deities will have all desires fulfilled.

The other larger deities were established by Baladeva Vidyabhushana after he established the authenticity of Gaudiya Vaishnavism through debates and a commentary on Vedanta Sutra. As an honour the temple stewardship was awarded to him, and he installed the deities of Radha Shyamasundar in the centre of the altar.

राधा श्यामसुंदर मंदिर

दुखी कृष्ण ने अपनी भक्ति सेवा से श्रीमती राधारानी को प्रसन्न किया। उन्हें राधा के हृदय से प्रकट हुए विग्रह का आशीर्वाद प्राप्त था।

एक बार दुखी कृष्ण दास नाम का एक भक्त अपनी नियमित सेवा के रूप में सेवा-कुंज के क्षेत्र में सफाई कर रहा था। सेवा में उनकी तल्लीनता और भक्ति ने श्रीमती राधारानी को प्रसन्न किया जो दुखी कृष्ण को अपना आशीर्वाद देना चाहती थीं। एक दिन इलाके में सफाई करते समय दुखी कृष्ण को एक दिव्य पायल मिली जो राधारानी की थी और ललिता देवी उसे माँगने के लिए एक गाँव की लड़की के रूप में प्रकट हुईं। दुखी कृष्ण ने पूछा कि क्या वह इसे सीधे इसके मालिक को दे सकता है। तब श्रीमती राधारानी इसे प्राप्त करने के लिए व्यक्तिगत रूप से उनके सामने प्रकट हुईं। उन्होंने पायल राधारानी को दे दी। राधारानी उनकी निस्वार्थ भक्ति सेवा से इतनी प्रसन्न हुईं कि उन्होंने उनका नाम श्यामानंद (राधा को प्रसन्न करने वाला) रखा कृष्ण का एक विग्रह उपहार में दिया जो सीधे उनके हृदय से प्रकट हुआ और उनके माथे पर पायल से एक तिलक का निशान अंकित किया। विग्रह को लल्ला लाली जी कहा जाता है और इसे मुख्य वेदी के बाईं ओर रखा जाता है। जो कोई भी इन विग्रहों के दर्शन करेगा उसकी सभी इच्छाएं पूरी होंगी।

अन्य बड़े विग्रहों की स्थापना बलदेव विद्याभूषण ने बहस और वेदांत सूत्र पर एक टिप्पणी के माध्यम से गौड़ीय वैष्णववाद की प्रामाणिकता स्थापित करने के बाद की थी। एक सम्मान के रूप में मंदिर का प्रबंधन उन्हें प्रदान किया गया और उन्होंने वेदी के केंद्र में राधा श्यामसुंदर की मूर्ति स्थापित की।

राधा श्यामसुंदर मंदिर

दुखी कृष्णने आपल्या भक्ती सेवेद्वारे श्रीमती राधारानीला प्रसन्न केले. राधाच्या अंतःकरणातून प्रकट झालेल्या विग्रहाचे त्यांना वरदान लाभले.

एकदा दुखी कृष्णदास नावाचा एक भक्त नित्य सेवा म्हणून सेवाकुंजाचा परिसर झाडून घेत होता. त्यांच्या सेवेतील लीनता आणि भक्तीमुळे श्रीमति राधारानी प्रसन्न झाली, ज्यांना दुःखी कृष्णला आशीर्वाद द्यायचा होता. एके दिवशी परिसर झाडून घेत असताना, दुखी कृष्णला राधारणीची एक दिव्य पायल सापडली आणि ललिता देवी ती मागण्यासाठी गावातील मुलीच्या रूपात त्यांच्या समोर आली. दुखी कृष्णने ते थेट मालकाला देता येईल का याची चौकशी केली. त्यानंतर, श्रीमती राधारानीने ते घेण्यासाठी वैयक्तिकरित्या त्यांच्यासमोर हजर झाले. त्यांनी राधारणीला पायल दिला. राधारानी त्याच्या निःस्वार्थ भक्ती सेवेवर इतकी प्रसन्न झाली की तिने त्याला श्यामानंद (राधाला प्रसन्न करणारा) असे नाव दिले, कृष्णाचा विग्रह दिला जो थेट तिच्या हृदयातून प्रकट झाला आणि श्यामानंदच्या कपाळावर पायलातून तिलक चिन्हांकित केले. विग्रहला लल्ला लाली जी म्हणतात आणि मुख्य वेदीच्या डावीकडे ठेवले जाते. जो कोणी या देवतांचे दर्शन घेतो त्याच्या सर्व मनोकामना पूर्ण होतात.

इतर मोठ्या देवतांची स्थापना बलदेव विद्याभूषण यांनी वादविवाद आणि वेदांत सूत्रावरील भाष्याद्वारे गौडीय वैष्णववादाची सत्यता प्रस्थापित केल्यानंतर केली. सन्मान म्हणून त्यांना मंदिराचे कारभारीपद बहाल करण्यात आले आणि त्यांनी वेदीच्या मध्यभागी राधा श्यामसुंदरच्या विग्रहची स्थापना केली.

રાધા શ્યામસુંદર મંદિર

દુઃખી કૃષ્ણએ પોતાની ભક્તિમય સેવાથી શ્રીમતી રાધારાણીને પ્રસન્ન કર્યા હતા. તેમને રાધારાણીના હૃદયમાંથી પ્રગટેલા વિગ્રહ રુપે આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.

એક વાર દુઃખી કૃષ્ણદાસ નામના ભક્ત પોતાની નિયમિત સેવારૂપે સેવા કુંજના વિસ્તારમાં ઝાડુ કાઢી રહ્યા હતા. તેમની ઓતપ્રોત ભક્તિથી પ્રસન્ન થઈને શ્રીમતી રાધારાણીએ દુઃખી કૃષ્ણને આશીર્વાદ આપવાની ઈચ્છા કરી. દુઃખી કૃષ્ણને ઝાડુમાં એકવાર અલૌકિક ઝાંઝર મળ્યું, જે રાધારાણીનું હતું. લલિતાદેવી તેમની સમક્ષ ગામડાની બાળાના રૂપે એ ઝાંઝર પરત મેળવવા પ્રગટ થયા. દુઃખી કૃષ્ણએ જાણવા માગ્યું કે શું તે આ ઝાંઝર સીધું તેની માલિકણને આપી શકે કે કેમ. પછી શ્રીમતી રાધારાણી એ ઝાંઝર મેળવવા જાતે પ્રગટ થયા. દુઃખી કૃષ્ણએ ઝાંઝર રાધારાણીને આપી દીધું. રાધાજી તેમની નિઃસ્વાર્થ સેવાભક્તિથી એટલા પ્રસન્ન થયા કે તેમણે આ ભક્તનું નામ બદલીને શ્યામાનંદ (રાધાને પ્રસન્ન કરનાર) રાખી દીધું. સાથે પોતાના હૃદયમાંથી પ્રગટ થયેલી કૃષ્ણની મનોહર પ્રતિમા પણ ભેટમાં આપી અને પોતાના ઝાંઝર વડે શ્યામાનંદના કપાળે તિલક પણ કર્યું. કૃષ્ણની પ્રતિમા લાલા લાલીજી નામે ઓળખાઈ અને તે મુખ્ય વેદી પર ડાબી તરફ છે. જે આ અર્ચવિગ્રહના દર્શન કરે છે તેની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે.

બદલેવ વિદ્યાભૂષણે ચર્ચા-વાદવિવાદ તથા વેદાંત સૂત્ર પરના પોતાના ભાષ્યના માધ્યમથી ગૌડ્ય વૈષ્ણવ સંપ્રદાયની અધિકૃતતા પ્રસ્થાપિત કર્યા પછી આ મંદિરમાં અન્ય મોટા વિગ્રહોનું સ્થાપન કર્યું હતું. તેમને સન્માનિત કરવા આ મંદિરનો કારભાર તેમને સોંપાયો ત્યારે તેમણે વેદીની મધ્યમાં રાધા શ્યામસુંદરના વિગ્રહોની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી.

Address
  • Galtare, P.O. Hamrapur, Wada Taluka,
    District Palghar - 421 303,
    Maharashtra, India

Chat