Spot 15

  • English
  • हिंदी
  • मराठी
  • ગુજરાતી

Kaliya Ghaat —Krishna Expels a Polluting Serpent from the Yamuna

The Yamuna was being polluted by the black serpent Kāliya. Krishna battled with Kaliya and made him leave Yamuna and go elsewhere

The venomous serpent Kaliya had taken up residence in the Yamuna River, poisoning the water and killing many of its creatures. Krishna decided to take action. He jumped into the river from a nearby Kadamba tree and splashed water like an elephant to get Kaliya's attention. In response, Kaliya emerged from the water and fiercely attacked Krishna with his numerous hoods and poisonous fangs. He coiled around Krishna in rage, but Krishna gracefully expanded His body, forcing the serpent to release Him. Krishna had rhythmically danced and kicked on his hoods. Terrified, the snake's wives had come, with words choking with emotion, requesting Krishna to forgive their husband. The serpent had eventually surrendered and had gotten released from further torment on condition that he and his family would leave the Yamuna River and never harm its inhabitants again.

Pride, deceit, harming others, cruelty, represented by Kaliya, must be given up by the devotees as they hold no place in Vrindavan’s devotional realm.

कलिया घाट

काले नाग कालिया के कारण यमुना प्रदूषित हो रही थी। कृष्ण ने कालिया से युद्ध किया और उसे यमुना छोड़कर अन्यत्र जाने पर मजबूर कर दिया

विषैले नाग कालिया ने यमुना नदी में निवास कर लिया था, जिससे पानी जहरीला हो गया था और इसके कई जीव मर गए थे। कृष्णा ने कार्रवाई करने का फैसला किया. वह कालिया का ध्यान आकर्षित करने के लिए पास के कदंब के पेड़ से नदी में कूद गया और हाथी की तरह पानी छिड़का। जवाब में, कालिया पानी से बाहर आया और अपने कई फनों और जहरीले नुकीले दांतों से कृष्ण पर भयंकर हमला किया। वह क्रोध में कृष्ण के चारों ओर लिपट गया, लेकिन कृष्ण ने कृपापूर्वक अपने शरीर का विस्तार किया, जिससे सर्प को उन्हें छोड़ने के लिए मजबूर होना पड़ा। कृष्ण ने लयपूर्वक नृत्य किया था और उसके फनों पर लात मारी थी। भयभीत होकर, सांपों की पत्नियां, भावनाओं से भरे हुए शब्दों में, कृष्ण से उनके पति को माफ करने का अनुरोध करने आई थीं। अंततः साँप ने आत्मसमर्पण कर दिया और आगे की पीड़ा से इस शर्त पर मुक्त हो गया कि वह और उसका परिवार यमुना नदी छोड़ देंगे और फिर कभी उसके निवासियों को नुकसान नहीं पहुँचाएँगे।

घमंड, छल, दूसरों को नुकसान पहुंचाना, क्रूरता, जिसका प्रतिनिधित्व कालिया ने किया है, को भक्तों को छोड़ देना चाहिए क्योंकि इनका वृन्दावन के भक्ति क्षेत्र में कोई स्थान नहीं है।

कालिया घाट

कालिया नागाने यमुना प्रदूषित केली होती. कृष्णने कालियाशी युद्ध करून त्याला यमुना सोडून इतरत्र जाण्यास भाग पाडले

कालिया या विषारी नागाने यमुना नदीत वास्तव्य केले होते, पाण्यात विष मिसळले होते आणि त्यातील अनेक प्राण्यांना मारले होते. कृष्णने कारवाई करण्याचे ठरवले. त्याने जवळच्या कदंबाच्या झाडावरून नदीत उडी मारली आणि कालियाचे लक्ष वेधण्यासाठी हत्तीसारखे पाणी शिंपडले. प्रत्युत्तरादाखल, कालिया पाण्यातून बाहेर आला आणि त्याने कृष्णवर त्याच्या असंख्य फणांनी आणि विषारी दातांनी भयंकर हल्ला केला. त्याने रागाने कृष्णाला आपल्या विळख्यात गुंडाळले, परंतु कृष्णने आपले शरीर वाढवले आणि सर्पाला त्याला सोडण्यास भाग पाडले. कृष्णने त्याच्या फणांवर तालबद्धपणे नृत्य केले आणि फणांवर लाथ मारली. घाबरलेल्या, सापाच्या बायका आल्या होत्या, भावनेने ओतप्रोत शब्दांनी, कृष्णला त्यांच्या पतीला क्षमा करण्याची विनंती केली. अखेरीस सर्प शरण आला आणि पुढील यातनापासून मुक्त झाला या अटीवर की तो आणि त्याचे कुटुंब यमुना नदी सोडेल आणि पुन्हा कधीही येथील रहिवाशांना इजा करणार नाही.

गर्व, कपट, इतरांना इजा करणे, क्रूरता, याचे कालियाने प्रतिनिधित्व केले आहे, भक्तांनी कालियारूपी दुर्गुणांना सोडून दिले पाहिजे कारण त्यांना वृंदावनाच्या भक्ती क्षेत्रात स्थान नाही.

કાલિયા ઘાટ

કાલિયા નામના કાળોતરા નાગે યમુના નદીને પ્રદૂષિત કરી હતી. કૃષ્ણએ તેની સાથે યુદ્ધ કરીને તેને એ સ્થાન છોડીને અન્યત્ર ચાલ્યા જવાની ફરજ પાડી.

અતિ વિનાશક વિષથી ભરેલા કાલિયા નામના કાળોતરા નાગે યમુનાના એક ખૂણે નિવાસ્થાન બનાવ્યું હતું અને તે આ જળને પ્રદૂષિત કરીને કેટલાય જળચરોની હત્યાનું કારણ બન્યો હતો. કૃષ્ણએ તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેઓ નજીકના કદમ્બ વૃક્ષ પર ચડીને નદીમાં કૂદી પડ્યા. હાથી સમાન એ ધુબાકાએ કાલિયાની નજર ચમકાવી. તેના પ્રતિસાદમાં કાલિયા તરત બહાર આવ્યો ને પોતાની ઝેર ગ્રસિત ફેણો તથા દાઢથી કૃષ્ણ પર હુમલો કર્યો. ક્રોધાવેશમાં તેણે કૃષ્ણને પોતાના આગોશમાં લપેટી લીધા. પણ કૃષ્ણ ચપળતાથી પોતાના શરીરનું કદ વધારીને કાલિયાના સકંજામાંથી બહાર નીકળી આવ્યા. પછી તેઓ કાલિયાની ફેણ પર નૃત્ય કરવા માંડ્યા. આ જોઈને અતિભયભીત થયેલી સર્પની પત્નીઓ બહાર આવીને લાગણી નીતરતા સ્વરે પોતાના પતિને ક્ષમા કરવાની કૃષ્ણ પાસે યાચના કરવા માંડી. કાલિયા પણ છેવટે કૃષ્ણના શરણે ગયો અને પોતાની જાતને એ શરતે મુક્ત કરાવી કે તે સપરિવાર યમુના છોડીને અન્યત્ર ચાલ્યો જશે.

અહંકાર, છેતરપિંડી, બીજાને હાનિ કરવાની અભિલાષા, ક્રૂરતા, વગેરે જેવા દુર્ગુણોનું પ્રતિનિધિત્વ કાલિયા સર્પ કરે છે. ભક્તોએ આ અવગુણો ત્યજી દેવા જોઈએ કેમ કે તેમનું વૃંદાવનના ભક્તિ સ્તરે કોઈ સ્થાન નથી.

Address
  • Galtare, P.O. Hamrapur, Wada Taluka,
    District Palghar - 421 303,
    Maharashtra, India

Chat