Spot 2

  • English
  • हिंदी
  • मराठी
  • ગુજરાતી

Vishram Ghat-Sacred Resting Place

After killing Kamsa, Lord Krishna as well as His relatives and friends rested here.

Vishram refers to relaxation, while “ghaat” is waterfront. This sacred site holds immense spiritual significance. After killing Kamsa, Lord Krishna, as well as His relatives and friends, bathed at this site, and rested here.

When Lord Vishnu took the form of Varaha Dev to rescue mother earth from the lower regions, He also visited Vishram Ghat to rest. On His first arrival to Mathura, Chaitanya Mahaprabhu first bathed at Vishram Ghat and then performed the Parikrama.

Traditionally, circumambulation of all the divisions of Vraja (Vraja-mandal parikrama) begins and ends here. After travelling to all holy places, the devotees rest here. At this place every year, hundreds of thousands of devout pilgrims bathe and take their vows.

 विश्राम घाट

कंस के कारागार में कृष्ण वसुदेव और देवकी के पुत्र के रूप में प्रकट हुए। 

विश्राम का तात्पर्य विश्राम से है, जबकि "घाट" का अर्थ तट है। यह पवित्र स्थल अत्यधिक आध्यात्मिक महत्व रखता है। कंस को मारने के बाद, भगवान कृष्ण और उनके रिश्तेदारों और दोस्तों ने इस स्थान पर स्नान किया और यहीं विश्राम किया।

जब भगवान विष्णु ने धरती माता को निचले लोकों से बचाने के लिए वराह देव का रूप धारण किया तो वे विश्राम करने के लिए विश्राम घाट भी गए। मथुरा में अपने प्रथम आगमन पर चैतन्य महाप्रभु ने सबसे पहले विश्राम घाट पर स्नान किया और फिर परिक्रमा की। परंपरागत रूप से व्रज के सभी मंडलों की परिक्रमा (व्रज-मंडल परिक्रमा) यहीं से शुरू और समाप्त होती है।

सभी पवित्र स्थानों की यात्रा करने के बाद भक्त यहीं विश्राम करते हैं। इस स्थान पर हर साल लाखों की संख्या में श्रद्धालु स्नान करते हैं और मन्नत मांगते हैं।

विश्राम घाट

कंसाचा वध केल्यानंतर भगवान श्रीकृष्ण तसेच त्यांच्या मित्रांनी येथे विश्रांती घेतली.

“विश्राम” म्हणजे विश्रांतीचा, तर “ घाट ” म्हणजे पाणवठ्याचा. या पवित्र स्थळाला खूप आध्यात्मिक महत्त्व आहे. कंसाचा वध केल्यानंतर, भगवान श्रीकृष्ण, तसेच त्यांचे नातेवाईक आणि मित्र यांनी या ठिकाणी स्नान केले आणि येथे विश्रांती घेतली. जेव्हा भगवान विष्णूने वराह देवाचे रूप धारण करून पृथ्वी मातेला गर्भोदक सागरातून उचलले तेव्हा त्यांनी विश्रांतीसाठी विश्राम घाटालाही भेट दिली. मथुरेला प्रथम आल्यावर चैतन्य महाप्रभूंनी प्रथम विश्राम घाटावर स्नान केले आणि नंतर परिक्रमा केली. पारंपारिकपणे, व्रजची प्रदक्षिणा ( व्रज-मंडल परिक्रमा ) येथे सुरू होते आणि समाप्त होते. सर्व पवित्र स्थळांची यात्रा केल्यानंतर भाविक येथे विश्रांती घेतात. या ठिकाणी दरवर्षी लाखो भाविक यात्रेकरू स्नान करून नवस करतात.

 

વિશ્રામ ઘાટ

કંસનો વધ કર્યા પછી કૃષ્ણ અને તેમના સબંધીઓએ અહીં વિશ્રામ કર્યો હતો. 

વિશ્રામ અર્થાત આરામ, અને "ઘાટ" એટલે નદીનો કિનારો. આ પવિત્ર સ્થળને આધ્યાત્મિક દૃષ્ટિએ અતિ મહત્વનું માનવામાં આવે છે. કંસનો વધ કર્યા પછી ભગવાન કૃષ્ણ તથા તેમના સગાં અને મિત્રોએ, આ સ્થળ પર સ્નાન કર્યા પછી અહીં વિશ્રામ કર્યો હતો. કૃષ્ણને પામી શકીએ.

અગાઉ ભગવાન વિષ્ણુએ પૃથ્વીને રસાતળથી પાછી લાવવા માટે વરાહા રૂપ ધારણ કર્યું ત્યારે તેમણે પણ વિશ્રામ ઘાટ પર આરામ કર્યો હતો. મથુરાની પહેલી મુલાકાત વખતે ચૈતન્ય મહાપ્રભુએ પહેલાં વિશ્રામ ઘાટ પર સ્નાન કરેલું અને પછી પરિક્રમા કરી હતી. પરંપરાગત રીતે વ્રજમંડલ પરિક્રમાનો પ્રારંભ અને સમાપન આ જ સ્થળેથી થાય છે. તમામ તીર્થોની યાત્રા કર્યા પછી ભક્તો અહીં જ આરામ કરે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુ-તીર્થયાત્રીઓ અહીં સ્નાન કરે છે અને કોઈક વ્રત લે છે.

Address
  • Galtare, P.O. Hamrapur, Wada Taluka,
    District Palghar - 421 303,
    Maharashtra, India

Chat