Spot 3

  • English
  • हिंदी
  • मराठी
  • ગુજરાતી

Bhuteshwar Mahadev —The Guardian of Vrindavan

Bhuteshwar Mahadev is established as one of the protecting deities of Vrindavan. Before entering Vrindavan, devotees seek  permission and protection of  Mahadeva

In Mathura lives the supremely merciful deity of Bhuteshwar. In Treta-yuga, Shatrughan, the brother of Sri Rama, worshipped Bhuteshwar Mahadev to overthrow the demon Lavnasura and established the city of Mathura. In Dwapara-yuga, the great grandson of Lord Krishna, Vajranabh, established Bhuteshwar Mahadev as one of the protecting deities of Vrindavan. Bhuteshwar Mahadeva is protecting the Mathura region

By taking darsana of Mahadeva will help one reach the abode of Krishna. Before entering Vrindavan, devotees ask permission from Mahadeva. By his grace one's love for Vrindavana increases.

In the Adi-varaha Purana Lord Varaha says: “Lord Bhuteshwar, who grants liberation even to the sinful, resides in Mathura. He is very dear to Me. If anyone disregards Siva, My topmost devotee, how can that person attain devotion to Me?”

भूतेश्वर महादेव

भूतेश्वर महादेव वृन्दावन के रक्षा विग्रह में से एक के रूप में स्थापित हैं। वृन्दावन में प्रवेश करने से पहले भक्त महादेव की अनुमति और सुरक्षा चाहते हैं।

मथुरा में परम दयालु भूतेश्वर विग्रह रहते हैं। त्रेता युग में श्री राम के भाई शत्रुघ्न ने राक्षस लवणासुर को उखाड़ फेंकने के लिए भूतेश्वर महादेव की पूजा की और मथुरा शहर की स्थापना की। द्वापर-युग में भगवान कृष्ण के पोते वज्रनाभ ने भूतेश्वर महादेव को वृन्दावन के रक्षा विग्रहओं में से एक के रूप में स्थापित किया। भूतेश्वर महादेव मथुरा क्षेत्र की रक्षा कर रहे हैं।

महादेव के दर्शन करने से कृष्ण के धाम तक पहुंचने में मदद मिलेगी। वृन्दावन में प्रवेश करने से पहले भक्त महादेव से अनुमति मांगते हैं। उनकी कृपा से वृन्दावन के प्रति प्रेम बढ़ता है। आदि-वराह पुराण में भगवान वराह कहते हैं: “भगवान भूतेश्वर जो पापियों को भी मुक्ति प्रदान करते हैं मथुरा में रहते हैं। वह मुझे बहुत प्रिय है. यदि कोई मेरे परम भक्त शिव की उपेक्षा करता है तो वह मेरी भक्ति कैसे प्राप्त कर सकता है?”

भूतेश्वर महादेव

भुतेश्वर महादेवाची स्थापना वृंदावनाच्या संरक्षणात्मक देवतांपैकी एक म्हणून केली जाते. वृंदावनात प्रवेश करण्यापूर्वी भक्त महादेवाची परवानगी आणि संरक्षणाची याचना करतात.

मथुरेत अत्यंत दयाळू भगवान शिव भूतेश्वर महादेवाच्या रूपात निवास करतात. त्रेतायुगात श्रीरामाचा भाऊ शत्रुघ्न याने लवणासुर या राक्षसाचा पाडाव करण्यासाठी भूतेश्वर महादेवाची पूजा केली आणि मथुरा शहराची स्थापना केली. द्वापर- युगात, भगवान श्रीकृष्णचा नातू, वज्रनाभ, याने वृंदावनाच्या संरक्षणात्मक देवतांपैकी एक म्हणून भूतेश्वर महादेवाची स्थापना केली. भूतेश्वर महादेव मथुरा क्षेत्राचे रक्षण करत आहेत.

महादेवाचे दर्शन घेतल्याने कृष्णच्या धामापर्यंत पोहोचण्यास मदत होते. वृंदावनात प्रवेश करण्यापूर्वी भक्त महादेवाची परवानगी घेतात. त्याच्या कृपेने वृंदावनावरील प्रेम वाढते.

आदि-वराह पुराणात भगवान वराह म्हणतात: “भगवान भूतेश्वर, जे पापी माणसालाही मुक्ती देतात, ते मथुरेत वास करतात. तो मला खूप प्रिय आहे. माझ्या परम भक्त शिवाची जर कोणी अवहेलना करत असेल तर ती व्यक्ती माझी भक्ती कशी साधेल?

ભૂતેશ્વર મહાદેવ

ભૂતેશ્વર મહાદેવને, વૃંદાવનના અનેક રક્ષક દેવતાઓમાંથી એક તરીકે પ્રસ્તથાપિત કરવામાં આવ્યા છે. વૃંદાવનમાં પ્રવેશ કરતા અગાઉ, ભક્તો આ મહાદેવ પાસે આજ્ઞા લેવા અને સુરક્ષાની યાચના કરવા આવે છે.

મથુરામાં સર્વશ્રેષ્ઠ કરુણામય દેવતા ભૂતેશ્વરનો વાસ છે. ત્રેતા-યુગમાં, શ્રી રામના ભાઈ શત્રુઘ્ને લવણાસુરને પરાજિત કરવા માટે ભૂતેશ્વર મહાદેવની પૂજા કરીને મથુરા નગરનું સ્થાપન કર્યું હતું. દ્વાપર-યુગમાં, ભગવાન કૃષ્ણના મહાન પૌત્ર વજ્રનાભે, વૃંદાવનના રક્ષક દેવતાઓમાંથી એકાધિકારી રીતે ભૂતેશ્વર મહાદેવનું સ્થાપન કર્યું. ભૂતેશ્વર મહાદેવ મથુરા પ્રદેશના સંરક્ષક છે.

મહાદેવના દર્શનથી ભક્તો કૃષ્ણધામ પહોંચી શકે છે. વૃંદાવન પ્રવેશ પહેલા, ભક્તો મહાદેવ પાસે આજ્ઞા અને રક્ષણની યાચના કરે છે. તેમની કૃપાથી ભક્તોનો વૃંદાવન પ્રેમ વધે છે.

આદિ-વરાહ પુરાણમાં ભગવાન વરાહ કહે છે: "પાપીઓને પણ ક્ષમા આપવાનો જેમનો અધિકાર છે, તે ભૂતેશ્વર મથુરામાં વસે છે. તેઓ મને ખૂબ પ્રિય છે. જો કોઈ શિવને અવગણવાનો પ્રયાસ કરે, તો તેને મારી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય?"

Address
  • Galtare, P.O. Hamrapur, Wada Taluka,
    District Palghar - 421 303,
    Maharashtra, India

Chat